Tuesday, July 19, 2016

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey AKILA NEWS.....

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey    AKILA NEWS.....
પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં
   રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા  તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨)
 (11:47 am IST)
 
Share This News
 
Follow Akilanews.com

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨) (11:47 am IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger Follow Akilanews.com

No comments: