Tuesday, January 31, 2012

Jayantibahi Kundalia is Great-inf. by Ashok Hindocha M-09426201999

Jaynibhai Kundalia is Great-inf. by Ashok Hindocha M-09426201999

http://lohanayuvakpragatimandal.blogspot.com

Managing Trustee

Dedicated to social services and a business tycoon Hon. Shri Jayantibhai Kundaliya born on the land of Rajkot on 12th June 1926 and studied up to std. 8th in Shri Karansinhji Middle School
His world of Business

Instead of joining the parental business of hole-sale grain merchant Hon. Shri Jayantibhai after making a curtail decision of making his own career by self support entered into monopoly business in kingly state of Rajkot .

Being adventurous and industrious in nature at a very young age he started achieving the highest peaks of success. During the partition a Muslim friend and businessman handed over his firm of Shri LakhajiRaj Vegetable Market to Shri Jayantibhai without a single ‘pai’. Getting this valuable chance with a wisdom of business and intimacy with the farmers almost ninety percent of vegetable commission agency business was with the firm of Hon. Shri Jayantibhai Kundaliya.

Gradually He received a high amount of public vote among farmers group and in 1958 one of his farmer customer offered to sale his land at the cost of Rs. 1000 per acre. Keeping in view the geographical position Hon. Shri Jayantibhai captured the opportunity. It was the first deal of to days business tycoon. At the young age of 35 Hon. Shri Jayantibhai could do the dealing of 80% land of well developed areas of Kalavad Roadand Raiya Road which is a record in the history of land business of Rajkot . During 1976 Government implemented the Urban Land Ceiling Act and when the forms of land ownership were produced Hon. Shri Jayntibhai was emerged as the biggest land owner of Gujarat state. Hon. Shri Jayntibhai Kundalia has always remained on top where ever he puts his finger.

Hon. Shri Jayntibhai entered and contributed in the building sector by building a housing society ‘ Natraj-Nagar’ of 300 dwelling units for middle class people in the posh area of University Road.

Devotee of Lord ‘Shiva’ Hon. Shri Jayantibhasi did the most sacred pilgrimage of Amarnath at a very young age in 1953 and ‘Kailash-Mansarovar’ in 1962. To organize the business he has moved not only through out India but also He visited the countries like Nairobi , Mombasa , South Africa and many more during his young age.

Having the typical business understanding he started a renowned theater of Rajkot city ‘Girnar’ and gave cultural entertainment of film-lover public of Rajkot.
Political Career

Hon. Shri Jayntibhai is the freedom fighter not intending to get the pension from the government took part in freedom movement and jumped into the election of local-self government just after the independence and became the councilor of the Rajkot city from congress party and continued from 1953 to 1986 for 33 years constantly which is a record in the history of Rajkot municipality. During his career of 33 years he remained on various positions like chairman of standing committee, construction committee, Lighting committee, Water-works Committee etc.. and have contributed in the most pious deed of serving the community by increasing basic public amenities and developmental tasks.
Constant Services in Banking Sector

Being the businessman by birth Hon. Shri Jayntibhai has the qualities of changing the loss making institute into profit making organization by his visionary management. Rajkot Commercial Co-operative bank was a loss making bank when he was offered the chairmanship of the bank and today the bank is on the top with a profit of 5,00,00,000 five crors. The credit goes to Hon. Shri Jayntibhai Kundaliya. Under his most able leadership and management today more than 100 employees are with the bank.
The Educationalist

With the intimate relationship with the renowned educationalist Late shri Labhubhai Trivedi and hon. Shri Mansukhbhai Joshi Hon. Shri Jayntibhai establish Mahatma Gandhi Trust and Lalbahadur shaastri Kenavani mandal and now he is managing the trusts providing primary, secondary and higher education in gujarati as well as English medium as a president. Hon. Shri Jayntibhai is even rendering his services in more than 15 institutes of Shri Rajkot Kelavani Mandal and he is a vice president of Matushree Virbaima Mahila College too. With his dedication to the world of education so many students get the education and jobs.

Hon. Shri Jayntibhai has developed the following institutions with a pious intention that no female of the city and region would remain illiterate.

Smt. Jasvantiben Jayantilal Kundalia Commerce College ( Eng. Medium)
Smt. Jasvantiben Jayantilal Kundalia Commerce College (Guj. Medium)
Smt. Jasvantiben Jayantilal Kundalia B.Ed. College
Late Meenaben Jayantilal Kundalia mahila Commerce College
Late Meenaben Jayantilal Kundalia mahila College (Eng. Medium)
Smt. Jasvantiben Jayantilal Kundalia B.B.A. College
Late Meenaben Jayantilal Kundalia B.B.A. College
Late Meenaben Jayantilal Kundalia C.A.Fdation Centre
Late Meenaben Jayantilal Kundalia Tech. Institute
Late Meenaben Jayantilal Kundalia Yog Sadhana Training Center
Smt. Jasvantiben Jayantilal Kundalia Phy. Edu. Academy.

These are the gifts of Smt. Jasvantiben Jayantilal Kundalia to the society.
A sight of Services to Mankind

With emotive feelings Hon. Shri Jayntibhai established Late Meenaben Jayantilal trustfor social upliftment and sailed in the ocean of social services by economic contribution in the areas like Religious, Educational, Social and in the services of suffering humanity. Many religious places got renovated from the trust’s aid like Bhakti Ashram, Panchnath MahadevMandir, Ishwariya Mahadev, Sant Kabir hill, Chandramaulishwar, Siddhnath Mahadev, Dhareshwar Mahadev, Bal-Krishnalal Hawali, Madan mohan Prabhu ni HAveli,Shreejee Gaushala,Sat Hanuman Mandir .. all places received financial aid for renovation as well Electric Arti . The saints and needy at the doorstep of Hon. Shri Jayntibhai never turns unaided. He has also contributed to A.V. Jasani T.B. Hospital , Cancer Hospital , Jaynath Hospital Axaygadh , Bhuptani Clinic.

The horizons of contribution expanded even to Muktidham for statue and aluminum sidi , Sadhan Sahay to handicaps Sewing machine to needy widows of the community, Marriage expense of orphan girls and help to poor animals are the main domains of the financial aid given by Hon. Shri Jayntibhai.He keeps the flame of services always lightened.
Community front to serve…

Three decades before a young man became the secretary of Lohana Mahajan. And a president in 1998 ….

As soon as he was awarded the presidentship a change in the vision and working style of mahajan was implemented and continued till today..
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-094262-54999

Wednesday, January 25, 2012

Jay Jalaram Jay Dada Jashraj - Mega Blood Donation Camp -by heath Committee Lohana Mahaparishad-inf. by Ashok Hindocha M-094262-01999

Jay Lohana mahaparishad Jay Jalaram
on 22-01-2012 sunday Veer Dada Jasraj Sahid Din One Mega achivement
took place at Rajkot at Vir Dada Jasraj Nagar Race Course Ground
Rajkot- by our Lohana Mahaparishad health committee under the beener
of "Hirak Mahotsava".One that Day 5 lacks Raghuvanshis from all over
world reamin present & took Samuh Lohana Mahaprashad Samuh Gyati
Bhojan at above place. honrable our president Yogeshbahi Lakhani,
Honarable V/P Pareshbahi Bhupatni, Akhil Saurashtra Raghuvir sena all
the office Beareres & Health committee office Beareres, Lohana Yuvak
Pragati mandal office Beareres & om shiv shanny pariwar members were
remain present in above historical progrrame. as per our target 1060
bottal blood Doanation there was a great response from the donner.
Total 1112 Blood Donation was done by our Raghuvanshis, 452 given to
Field marshal Blood bank-Rajkot, 471 Bottal given to Saurashtra Blood
bank & 189 bottal given to civil Hospital blood bank Rajkot. moreover
in morning 51 additional bottals Donated by Aum Shiv shanny Pariwar
Rajkot and Nateshawar mahadev mandir temple Rajkot.The programe was
grand success. all the blood Donors given Certificates, momento etc &
Congartulations given to all the blood Donares. Honarble Yogeshbhai
Lakhani, Hon. Pareshbahi Bhuptani, and akhil saurashtra Raghuvir sena
Rajkot shri Divyeshbhai Rajdev, Yogeshbahi Pujara, rakeshbahi rajdev,
Mitalbhai Khetani & health committee chairman Dr. Nitinbahi Radia,
Honarary Secretary Praksashbahi Thakkar Honarary Treasurer Ashok
Hindocha, Dr. Sitanshubahi Pujara,Girishbahi Monanai, Dr. rameshbahi
Bhayani..given Congartulations to all the Raghuvanshis for giving
graet response. Yogeshbahi Jasani, sanjaybhai kakad, Prakashbahi
Suchak and other dignitary given full co-opreation & made this
progrrame grand success.It was great achivement & success with
blessing of honarble President of lohana mahaparishad shri Yogeshbhai
Lakhani & pareshbhai Bhuptani. Jay Jalaram Jay virdada jasraj. Jay
loahan mahaparishad. press cutting is attached h.w

Dr. Nitin Radia, Prakash Thakkar, ashok Hindocha, Dr, Sitanshu Pujara,
Giris Monani & all. We are special tahnkful to Aum Shiv Shanny Pariwar
Rajkot for making all the arrangements. Thanks
http://lohanamahaparishadnews.blogspot.com

Jay Jalaram


http://lohanamahaparishadnews.blogspot.com
inf. by Ashok hindocha M-09426201999
e mail hindochaashok@gmail.com

Sunday, January 22, 2012

Mega Blood Donation Camp By Health Committee Lohana Mahaparishad

Jay Jalram Jay vir Dada Jasraj MEGA BLOOD DONATION CAMP TODAY At Virdada Jasraj Nagar Race Course Rajkot.RAKTADAN E MAHADAN CHHE AAPNA RAKTNI DHAR BANSE KOINA JEEVAN NO ADHAR E SUTRA MUJAB RAKTADAN KARO ANE RAKTADAN MahaparishadKARAVO-HEALTH COMMITTEE LOHANA MAHAPARISHAD.Honarble President Yogeshbhai LAKHANI, Pareshbhai Bhuptani V/P Dr. Nitin Radia-Chairman health Committee Prakash Thakkar Secretary-Ashok Hindocha Treasurer Dr. Sitanshu Pujara, Girish Monani, Dr. Ramesh Bhayani & Akhil Saurashtra Raghuvir Sena Rajkot-Jay Jalaram Jay Virdada Jasraj-From Ashok Hindocha NAGPUR M-09426201999 AAVJO THANKS MAHAPRASHAD AVASHYA LESHO. JAY JALARAM
www.ashokhindocha.blogspot.com

http://lohanamahaparishadnews.blogspot.com

Tuesday, January 10, 2012

Ten Impotant Things-which we have to ask Childrens---inf. by Ashok Hindocha M-09426254999




બાળકને કહેવા જેવી દસ વાતો ....મૂળ કૃતિ – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ...inf. By Ashok Hindocha-RAJKOT

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

જીવન પ્રગતિ અને ઉત્ક્રાંતિના સિધ્ધાંતોને અનુસરે છે. નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં?

નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ?

હું ધારું છું કે બાળપણથી યુવાની સુધીનો સમય ખર્ચ્યા વગરનું ઘન છે, આપણે તેમનો અમૂલ્ય એવો થોડોક પણ સમય બચાવીએ અને તેમને આંગળી ચીંધણ આપીએ. કદાચ તેઓ આ અનુભવવાણી અનુસરે, કદાચ ન પણ અનુસરે. પણ આપણે કરેલી ભૂલોમાંથી શીખવાનો એક અવસર તેમને કેમ ન મળવો જોઈએ? તેઓ આના લીધે કદાચ આપણે જે ઊંમરે ઘડાયા હતા તેથી વહેલી ઘડાઈ શકે.

જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો તમે એ પરથી યુવાન પેઢીને શું કહેવા ધારો છો? એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે?

જો મને બાળકો સાથે, વિશ્વના દરેક બાળક સાથે સંપર્ક કરવાની તક મળે તો હું દરેક ભાષામાં તેમને આ વાતો અવશ્ય કહેવા માગું,

૧) કોઈ સંપૂર્ણ હોતું નથી.

દરેક માણસો ભૂલો કરે છે. આપણા દરેક પાસે પોતાના વિશે ન ગમતું હોય એવું કાંઈક તો હશે જ પણ માણસ હોવાના એક અભિન્ન અંગ તરીકે તેને સ્વીકારવું જોઈએ. તમે સ્વયં તમારી કે કોઈ બીજાની ભૂલો શોધવાનો પ્રયત્ન ન કરો. તેના કરતાં તમે તમારી અને બીજાઓની સક્ષમતા અને આંતરિક સુંદરતાને માણો, તો જીવન સદા તમને કાંઈક નવું અને આનંદદાયક બતાવ્યા કરશે.

૨) આપવા અને મેળવવા માટેની સૌથી પ્રભાવશાળી વસ્તુ છે – પ્રેમ.

તમારા માતા-પિતા, તમારા જીવનસાથી, બાળકો અને મિત્રો પાસેથી જે પ્રેમ મળે છે, તેની તુલના વિશ્વના અન્ય કોઈ સંબંધ સાથે ન થઈ શકે. જ્યારે તમને બીજા લોકો સાથે સાંકળતો પ્રેમ તમે અનુભવી શકો ત્યારે તમે ખૂબ જીવંત બની જશો. પ્રેમ આપણો મૂળભૂત સ્વભાવ છે. પ્રેમ આપો અને મેળવો, એ તમારામાં ભંડારાયેલ પડ્યો છે.

૩) જ્યારે તમે બીજાને ઠેસ પહોંચાડો છો, તમે તમારી જાતને પણ ઘાયલ કરો છો.

તમે કોઈકને જાણી જોઈને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકશો તો તે વાત વિશે તમને પછીથી પસ્તાવો થશે. કોઈકને શારિરીક ઈજા પહોંચાડીને તમને પણ દુઃખ થશે. બીજાને દુઃખ પહોંચાડવું એ કોઈ વાતનો ઉપાય કદી પણ ન હોય શકે. જ્યારે કોઈ ઉગ્ર પરિસ્થિતિમાં આવી પડો ત્યારે તેને ખાળવાનો શાંત રસ્તો શોધવા પ્રયત્ન કરો. ભલા બનો અને બીજાઓની ભલાઈ જુઓ.

૪) તમે અનોખા છો.

તમે જેવા છો, બરાબર છો, તમે અનોખા છો. ખુશ થવા માટે જે પણ વસ્તુઓની જરૂર છે તે તમારી અંદર જ ભંડારાયેલી છે. બીજા કોઈ પર પ્રભાવ પાડવાની અથવા તમારી જાતને તેમને સમજવવાની કોઈ જરૂર નથી. અને એ જ રીતે બીજાઓ પણ તેમની વિશે તમને સમજાવે તેવી આશા રાખવી નહીં. બીજાઓના કાટલામાં બંધ બેસતા થવાનો કોઈકને તમારા દ્રષ્ટીકોણથી મૂલવવાનો પ્રયત્ન ન કરશો. પોતાની જાતને ‘સ્વ’ ના અંતરમાં જોવાની, મૂલવવાની તક આપો. બીજાઓ વિશે ધારીને તેમને તમારા માપથી મૂલવવા જતાં તમે જીવનના આનંદને અને એમ તમારી જાતને જ ખોઈ બેસશો. યાદ રાખો, જે તમને સમજે છે, તેમની પાસે તમારી જાતને સાબિત કરવાની જરૂરત નથી.

૫) તમારી અંતરની લાગણીને સાંભળો.

આનંદનો અનુભવ કરાવતી, ઉર્જા અને ઉત્સાહ આપતી પ્રવૃતિઓ અવશ્ય કરો. પણ તમારા મનને ખટકતું હોય કે એ કરતાં તમને અંદરથી કાંઈક સહેજપણ રોકતું હોય તો તે કદી ન કરો. તમારા મનની વાત સાંભળો. અત્યારે તમે જે કરવાની ટેવ પાડશો તે જ પુખ્ત વયે તમારી મૂળભૂત ટેવો હશે.

૬) ગુમાવવું એ જીવનનું એક અંગ છે.

જીવન અને પ્રેમની હારોહાર આપણે જેને ખૂબ પ્રેમ કરીએ છીએ તેમને ગુમાવવા, કે આપણે જે પ્રવૃતિ કે વસ્તુ ગમે છે. તેને ગુમાવવાનો અવસર પણ આવશે. પણ વાંધો નહીં, આવા દુઃખદ અનુભવોમાંથી પણ પસાર થાઓ. તમને મદદ કરવા આસપાસ મિત્રો, તમારા પોતાનાં હશે જ. આ જ લોકો તમને આગળ વધવાની પ્રેરણા અને શક્તિ પૂરા પાડશે. એમની મદદની, ખરાબ સમયમાં તેમણે આપેલા ટેકાની કદર કરો.

૭) તમારી પાસે કાયમ વિકલ્પો હશે.

તમારે કરવું પડે છે તેથી કાંઈ ન કરશો, તમને કરવાની ઈચ્છા હોય એવી જ વસ્તુઓ કરો. એક બાળક તરીકે તમને કદાચ તમારા માટે શ્રેષ્ઠ શું એ વિશે પૂરી જાણકારી કે દ્રષ્ટી ના પણ હોય, તો તમે મોટેરાઓની સૂચનાઓ અનુસરો. પણ જ્યારે મોટા થઈ જાઓ, ત્યારે તમારી પાસે તમારી ઈચ્છઓને અનુસરવાની આવડત અને સ્વતંત્રતા હશે. બીજાઓને પ્રતિકૂળ સલાહો આપવાનો અવસર ન આપો.

૮) જીવનની દરેક ક્ષણનો મહત્તમ સદુપયોગ કરો.

એક સમયે એકજ પ્રવૃત્તિ કરો અને તે પૂરેપૂરા સમર્પણ સાથે ધ્યાનથી કરો. યાદ કરો કે બાળપણમાં તમારી મનગમતી પ્રવૃતિઓ કરતાં કે રમતો રમતા તમને કેવી લાગણી થયેલી? કેવી મજા આવતી? એવીજ મજા કામમાંથી પણ લેતાં શીખો. જે પણ કરો તેમાં તમારું શ્રેષ્ઠ આપો.

૯) ક્ષમા કરો અને ભૂલી જાઓ.

તમે જ્યારે ભૂલ કરો છો, ત્યારે એ ભૂલ ન સ્વીકારી શકો એટલા ગર્વિષ્ઠ ના બનશો. બની શકે તો બીજાઓની ક્ષમા માંગી લો. તમારી જાતને માફ કરી દો અને વાત ભૂલી જાઓ. યાદ રાખો કે આપણે બધા માણસો જ છીએ અને આખીય પૃથ્વી પર એવો એકેય માનવી નથી કે જેણે કદી કાંઈ ભૂલ ન કરી હોય.

બીજુ કોઈ તમને દુ:ખ પહોંચાડે, ત્યારે પણ એ જ યાદ રાખો, તેઓ પણ મનુષ્યો જ છે. જેમા બીજા પાસેથી માફીની અપેક્ષા રાખો છો તેમજ તેમને પણ ક્ષમા કરી દો. તમે કોઇક પ્રયત્ના કર્યો અને તે સફળ ન થયો હોય તો તેમાંથી શીખો અને આગળ વધો. જીવનમાં નિષ્ફળતા હોતી જ નથી. આવા કામમાંથી પણા તેને કરવાનો જે આનંદ તમને મળ્યો કે જે શીખવા મળ્યું તે માટે આભારી બનો.

૧૦) પૂરેપૂરા હદયથી સમર્પણ કરો.

જ્યારે તમે પરિવાર કે મિત્રો સાથે હોવા ત્યારે તેમનામાં પૂરેપૂરું ધ્યાન આપો. બીજાઓને મદદ કરતી વખતે તમારાથી બનતું શ્રેષ્ઠ કરી છૂટો, તમારાથી થઈ શકે તેટલું આપો. તમે કોઈક જરૂરતમંદને પૈસા આપી શકો, બીજાઓ સાથે સમય વિતાવી શકો અથવા પોતાની વ્યથા ઠાલવવા કોઈક મદદગારને શોધતી વ્યક્તિને પૂરી સહાનુભૂતિથી સાંભળી શકો, પણ સૌથી કિંમતી ભેટ તો એક જ છે. – પ્રેમ.

આસપાસના બધાંને પ્રેમ કરો. પ્રેમ એ ચેપી રોગ છે. જેટલો વધુ પ્રેમ તમે ખર્ચશો, વિશ્વ એનાથીય વધુ તમને વળતર રૂપે પ્રેમ કરશે.

ભાષાનું શક્ય તેટલું સાદું અને સીધું સ્વરૂપ વાપરવાનો મે પ્રયત્ન કર્યો છે અને તે પણ એવું ધારીને કે હું એક છ વર્ષના બાળક સાથે વાત કરી રહ્યો છું. જો કે આપણા બધામાં ઊઁડે ઊઁડે એક બાળક બેઠું જ છે, તમારી અંદરમાંના બાળકને આમાંથી સલાહ પહોંચે તેની જ અસર આપણા જીવન પર સૌથી વધુ થતી હશેને? તમારામાંના બાળક સાથેના તમારા અનુભવો વિશે જાણો અને જણાવજો. આમ જ આપણે કદાચ વિશ્વને બદલી શકીએ – શરૂઆત આપણાથી જ કરીએ.
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Monday, January 9, 2012

AMRITBINDU IS IN OUR HEART....inf. by AShok Hindocha M-09426254999

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ? એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે ! માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે. એક લગ્નપ્રસંગે એક ભાઈ પોતાના ભાઈને ભેટ્યો. પછી નાનો ભાઈ જરાક દૂર ગયો એટલે મોટાભાઈએ તેમની બાજુમાં ઊભેલા સંબંધીને કહ્યું : ‘મને મારા ભાઈ માટે કશી જ લાગણી નથી. મારો ભાઈ થવાને તે લાયક જ નથી, પણ આ તો બધું દેખાડવા માટે કરવું પડે છે. મારું ચાલે તો હું એનું મોં પણ ના જોઉં.’ આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ. એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે. એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ. એક ડૉક્ટરે હમણાં તેમના એક ‘દર્દી’ની વાત કરી. એ દર્દીએ ફરિયાદ કરી કે તેને ઊંઘ જ આવતી નથી. દાક્તરે પૂછ્યું કે તમે રાતે ભોજન શું લો છો ? દર્દીએ કહ્યું કે ખાસ જમતો નથી. રાત્રે ચા પીઉં. દાક્તરે પૂછ્યું કે કંઈ વાંચો છો ? કે પછી કાંઈ કામ કરો છો ? દર્દીએ કહ્યું કે વાંચતો નથી. કંઈ કામ પણ કરતો નથી. બસ વિચાર કર્યા કરું છું. શેના વિચાર ? ખાસ કાંઈ નહીં, જે કંઈ વિચારો આવ્યા કરે તે ! ડૉક્ટરને દર્દીએ વધુમાં જણાવ્યું કે અડધી અડધી ચા પીવાનું આ ચક્ર બપોરથી શરૂ થાય છે અને અડધી રાત સુધી ચા પીવાનું આ ચક્ર ચાલ્યા કરે છે. કશા જ કામ વગર, કશા જ કારણ વગર એ ભાઈ મગજની ઘંટી ચલાવ્યા કરે છે. ઘંટીમાં ખાસ કાંઈ દળવાનું તો છે જ નહીં. ખાલી ઘંટી ચાલ્યા કરે. પછી એ ભાઈને ઊંઘ ક્યાંથી આવે ? ઊંઘ તો જોઈએ છે પણ ખોટા ઉધામામાંથી છુટાતું નથી. આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી. આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે. હમણાં એક જુવાનના પિતા એક મનોચિકિત્સકને મળ્યા અને કહ્યું કે પુત્ર વારંવાર આત્મહત્યાની કોશિશ કરે છે અને અમે તેની આવી દરેક કોશિશને નિષ્ફળ કરી છે પણ હવે કરવું શું ? આ છોકરો ક્યારે શું કરે તેનું શું કહેવાય ! મનોચિકિત્સકે એ યુવાનની સાથે વાત કરી – કેમ આત્મહત્યા કરવી છે ? શું થાય છે ? શું મૂંઝવણ છે ? યુવાને કહ્યું કે મને કોઈ આવતું દેખાય છે. મને કોઈક મારી ઉપર ધસી આવતું દેખાય છે. મને મારી નાખવા માટે તે આવી રહ્યો છે એટલે એ આવીને મને પતાવી દે તે પહેલાં હું જ મને ખતમ કરી નાખું ! – આ તો માનસિક રોગ હતો. મનોચિકિત્સકે એ યુવાનને તેના સ્ક્રીઝોફેનિયાની જે દવા આપવાની હતી તે આપી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ રોગ એ યુવાનનો નથી. આપણા આજના યુગનો આ રોગ છે. કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ. દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

SHREE HANUMAN KAVACH WITH ARATI (COMPLETE) BY HARI OM SARAN ; EDITED BY ...inf. by Ashok Hindocha M-09426254999

Wednesday, January 4, 2012

Jay Jalaram From Ashok Hindocha M-09426254999

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999


” મા-બાપ”થી મોટા ભગવાનને હું ઓળખતો નથી “.

આ વાક્ય લખનારને શત શત પ્રણામ. પણ જેમ આયનો

જુઠ્ઠું ન બોલે તેમ યાદ રાખજો દિલ કદી જુઠ બોલતું નથી.

નાનપણમા, યુવાનીમા કે પ્રૌઢાવસ્થામા કરેલી

ભૂલો રહી રહી ને સતાવે છે. તેનો એકરાર કોઇની સામે ન

કરી શકાય તો વાંધો નહી. પણ ઈશ્વરને સાક્ષી રાખી કરવામા

જરાય નાનમ ન અનુભવવી જોઈએ.

મા-બાપ બાળકોની અનગણિત ભૂલો ક્ષમ્ય ગણી તેમને

પ્યાર કરે છે. જ્યારે બાળકો ઘણીવાર કયા જન્મનું લેણું વસૂલ કરવા

આવ્યા હોય તેવા દાખલા નજર સમક્ષ દેખાય છે.

બાળ તે પછી દિકરી હોય કે દિકરો તેમા ઘણીવાર કોઈ

ફરક દેખાતો નથી. દિકરી મા બાપ ને પ્યાર કરે અને દિકરા નહી તે

અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે.

વિવેક પૂર્વક વિચારીએ તો જણાશે માતાને બંને વખત સરખી

વેદના સહન કરવાની હોય છે.

મા-બાપની અવહેલના કોઈપણ ભોગે ભગવાન સહન નહી કરી

શકે. તેથી જ તો આપણા શાસ્ત્રમા मातृदेवो भवः

पितदेवो भवः
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-094262-54999