Saturday, July 23, 2016

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-inf by Ashok Hindocha M-94262 54999

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-inf by Ashok Hindocha M-94262 54999

Last Updated on 05:43 pm IST
તા. ૨૩ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ અષાઢ વદ - ૪ શનિવાર
Registration | Login

Samachar Rajkot
News of Saturday, 23rd July, 2016
courtesy- AKILA NEWS
www.akilanews.com
inf. by Ashok Hindocha M-94262 54999
hindochaashok@gmail.com
 
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
    લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આવતીકાલે યોજાયેલ પ્રતિભા સન્માન સમારોહની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા સર્વશ્રી પ્રમુખ યોગેશભાઇ જસાણી, મંત્રી અશોકભાઇ હિન્ડોચા, મંત્રી ભુપેન્દ્રભાઇ કોટક, હિતેષભાઇ પોપટ, પી. એન. સુચક, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)
   રાજકોટ તા. ૨૩ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના ધો. ૧૦ અને ૧૨ માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિશેષ વિદ્યાર્થી પ્રતિભાઓને બિરદાવવા કાલે તા. ૨૪ ના રવિવારે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.
   આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે રવિવારે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. ધો.૧૦, ૧૨ ગુજરાત બોર્ડ તથા અન્ય બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા જ્ઞાતિક્ષેત્રે પ્રથમ, દ્વીતીય સ્થાન મેળવનાર વિશિષ્ટ રઘુવંશી રત્નોનું પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને રૂ.૧૧૦૦૦ નું કેશ એવોર્ડ આપી બહુમાન કરાશે. ૧૪ વિશેષ મળી ૩૦૦ થી વધુ પ્રતિભાઓને સન્માનીત કરાશે. લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહના અતિથિ વિશેષ તરીકે ડે. મ્યુ. કમિશ્નર ચેતનભાઇ નંદાણી, પોરબંદરના ઇન્ચાજ એડીશ્નલ કલેકટર ચેતનભાઇ ગણાત્રા, ગાંધીનગર ડી.વાય.એસ.પી. ગૌરવભાઇ જસાણી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન નટુભાઇ કોટક, તનિષ્ક જવેલર્સવાળા મનુભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.
   આ પ્રસંગે ગોલ્ડ મેડલના દાતા તથા કેશ એવોર્ડસના દાતા જયંતિભાઇ મહેતા (ગુજરાત ફર્નીચર), ડો. મિલાપભાઇ ઠકરાર (એમ.ડી. સદભાવના હોસ્પિટલ), શ્રીમતી કાશ્મીરાબેન નીતીનભાઇ રાડીયા (રાડીયા હોસ્પિટલ), કુમુદભાઇ મીરાણી (સુરેશચંદ્ર જમનાદાસ રાજાણી), પ્રિતેશભાઇ કોટેચા (પોર્ટુગલ દાતા પરિવાર), ભરતભાઇ દ્રોણ (સ્વ. હરીશ ટી.આર. ઠકરાર પબ્લીક ચેરી. ટ્રસ્ટ), લોહાણા મહાજનના હોદેદારો વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, અશોકભાઇ કુંડલીયા, ડો. વી.એલ. ચંદારાણા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ જગદીશભાઇ ગણાત્રા, દાતા પરિવારજનો કે. ડી. કારીયા,  ઇશ્વરભાઇ ખખ્ખર પરિવાર, પ્રવિણચંદ્ર સંઘાણી પરિવાર, મિતલભાઇ ખેતાણી પરિવાર, ઉપેનભાઇ માનસાતા પરિવાર, રંજનબેન પોપટ, રમણભાઇ કોટક, ઇન્દીરાબેન શીંગાળા, મીનાબેન જસાણી, કુંદનબેન રાજાણી, વિજયભાઇ કારીયા, હસુભાઇ ભગદેવ, યોગેશભાઇ પુજારા, જી. આર. રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, લોહાણા મહાપરિષદના હોદેદારો અને રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રઘુવંશી રત્નોને પ્રોત્સાહીત કરશે.
   લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ ડો. નીતીનભાઇ રાડીયા, માનદમંત્રીઓ અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૦૧૯૯૯), ભુપેન્દ્રભાઇ કોટક (મો.૯૮૨૪૮ ૪૫૨૦૭), કન્વીનરો અજયભાઇ ઠકરાર (મો.૯૮૨૪૨ ૫૮૨૫૮), રાજેશભાઇ અઢીયા (મો.૯૮૯૮૧ ૬૧૬૨૬), સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, કારોબારી સભ્યો તથા કાર્યાલય મંત્રી વિનોદભાઇ બુધ્ધદેવ દ્વારા તમામ જ્ઞાતિજનોને વિદ્યાર્થીઓ પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (૧૬.૭)
 (05:00 pm IST)
www.ashokhindocha.blogspot.com       
M-94262 54999

Friday, July 22, 2016

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે-

Last Updated on 05:43 pm IST
તા. ૨૩ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ અષાઢ વદ - ૪ શનિવાર
Registration | Login

Samachar Rajkot
News of Saturday, 23rd July, 2016
courtesy- AKILA NEWS
www.akilanews.com
inf. by Ashok Hindocha M-94262 54999
hindochaashok@gmail.com
 
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ, કેશ એવોર્ડ, ૧૪ વિશેષ સહીત ૩૦૦ પ્રતિભાઓને બિરદાવાશે
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન
    લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આવતીકાલે યોજાયેલ પ્રતિભા સન્માન સમારોહની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા સર્વશ્રી પ્રમુખ યોગેશભાઇ જસાણી, મંત્રી અશોકભાઇ હિન્ડોચા, મંત્રી ભુપેન્દ્રભાઇ કોટક, હિતેષભાઇ પોપટ, પી. એન. સુચક, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)
   રાજકોટ તા. ૨૩ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના ધો. ૧૦ અને ૧૨ માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિશેષ વિદ્યાર્થી પ્રતિભાઓને બિરદાવવા કાલે તા. ૨૪ ના રવિવારે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.
   આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે રવિવારે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. ધો.૧૦, ૧૨ ગુજરાત બોર્ડ તથા અન્ય બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા જ્ઞાતિક્ષેત્રે પ્રથમ, દ્વીતીય સ્થાન મેળવનાર વિશિષ્ટ રઘુવંશી રત્નોનું પ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને રૂ.૧૧૦૦૦ નું કેશ એવોર્ડ આપી બહુમાન કરાશે. ૧૪ વિશેષ મળી ૩૦૦ થી વધુ પ્રતિભાઓને સન્માનીત કરાશે. લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહના અતિથિ વિશેષ તરીકે ડે. મ્યુ. કમિશ્નર ચેતનભાઇ નંદાણી, પોરબંદરના ઇન્ચાજ એડીશ્નલ કલેકટર ચેતનભાઇ ગણાત્રા, ગાંધીનગર ડી.વાય.એસ.પી. ગૌરવભાઇ જસાણી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન નટુભાઇ કોટક, તનિષ્ક જવેલર્સવાળા મનુભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.
   આ પ્રસંગે ગોલ્ડ મેડલના દાતા તથા કેશ એવોર્ડસના દાતા જયંતિભાઇ મહેતા (ગુજરાત ફર્નીચર), ડો. મિલાપભાઇ ઠકરાર (એમ.ડી. સદભાવના હોસ્પિટલ), શ્રીમતી કાશ્મીરાબેન નીતીનભાઇ રાડીયા (રાડીયા હોસ્પિટલ), કુમુદભાઇ મીરાણી (સુરેશચંદ્ર જમનાદાસ રાજાણી), પ્રિતેશભાઇ કોટેચા (પોર્ટુગલ દાતા પરિવાર), ભરતભાઇ દ્રોણ (સ્વ. હરીશ ટી.આર. ઠકરાર પબ્લીક ચેરી. ટ્રસ્ટ), લોહાણા મહાજનના હોદેદારો વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, અશોકભાઇ કુંડલીયા, ડો. વી.એલ. ચંદારાણા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ જગદીશભાઇ ગણાત્રા, દાતા પરિવારજનો કે. ડી. કારીયા,  ઇશ્વરભાઇ ખખ્ખર પરિવાર, પ્રવિણચંદ્ર સંઘાણી પરિવાર, મિતલભાઇ ખેતાણી પરિવાર, ઉપેનભાઇ માનસાતા પરિવાર, રંજનબેન પોપટ, રમણભાઇ કોટક, ઇન્દીરાબેન શીંગાળા, મીનાબેન જસાણી, કુંદનબેન રાજાણી, વિજયભાઇ કારીયા, હસુભાઇ ભગદેવ, યોગેશભાઇ પુજારા, જી. આર. રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, લોહાણા મહાપરિષદના હોદેદારો અને રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રઘુવંશી રત્નોને પ્રોત્સાહીત કરશે.
   લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ ડો. નીતીનભાઇ રાડીયા, માનદમંત્રીઓ અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૦૧૯૯૯), ભુપેન્દ્રભાઇ કોટક (મો.૯૮૨૪૮ ૪૫૨૦૭), કન્વીનરો અજયભાઇ ઠકરાર (મો.૯૮૨૪૨ ૫૮૨૫૮), રાજેશભાઇ અઢીયા (મો.૯૮૯૮૧ ૬૧૬૨૬), સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, કારોબારી સભ્યો તથા કાર્યાલય મંત્રી વિનોદભાઇ બુધ્ધદેવ દ્વારા તમામ જ્ઞાતિજનોને વિદ્યાર્થીઓ પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. (૧૬.૭)
 (05:00 pm IST)
www.ashokhindocha.blogspot.com       
M-94262 54999

Friday, July 22, 2016

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha www.ashokhindocha.blogspot.com M-94262 54999

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે-inf by Ashok Hindocha
www.ashokhindocha.blogspot.com M-94262 54999શ્રુતિ કુમારે જજ બનવામાં સફળતા મેળવી એ પછી તેના સન્માન માટે એક સમારંભનું આયોજન થયું. એ સમારંભમાં શ્રુતિ કુમારે કહ્યું કે કોઈ સપનું સાચું પડવા જેટલી ખુશી હું અનુભવી રહી છું. આજે મારું જ નહીં, મારા પિતાનું સપનું પણ સાકાર થયું છે. અહીં સુધી તો વાત સામાન્ય લાગે, પણ ખરી રોમાંચક અને રસપ્રદ વાત હવે આવે છે. શ્રુતિના પિતા સુરેન્દ્ર કુમાર જલંધર જિલ્લા અદાલતની બહાર ચા વેચીને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાની પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું. દરેક પિતાની જેમ તેમની પણ ઝંખના હતી કે તેમની પુત્રી કોઈ ઉચ્ચ સ્થાન પર પહોંચે. શ્રુતિએ પહેલા જ પ્રયાસમાં પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને રોમાંચ થયો હતો, પણ એક વર્ષની તાલીમ બાદ શ્રુતિની નિમણૂક જલંધર જિલ્લા અદાલતમાં જ જજ તરીકે થઈ ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. તેઓ જે અદાલતની બહાર ચા વેચતા આવ્યા હતા એ જ અદાલતમાં તેમની પુત્રી જજ તરીકે બિરાજમાન થઈ હતી. માણસ સપનું જુએ અને મક્કમ ઈરાદા સાથે એ સપનું સાકાર કરવા માટે મચી પડે તો તેને સફળતા મળતી જ હોય છે એ શ્રુતિ કુમારે સાબિત કરી બતાવ્યું. (courtesy : mumbai samachar)

 - આશુ પટેલ


Inline image

પંજાબના જલંધર શહેરમાં એક તેજસ્વી યુવતી શ્રુતિ કુમારે જજ બનવાનું સપનું જોયું હતું. તે કોલેજમાં ભણતી હતી એ વખતથી જ તેણે જજ બનવાનું નક્કી કર્યું હતું. જજ બનવા માટે શું કરવું જોઈએ એ વિશે તેણે માહિતી મેળવી લીધી હતી. તેણે પંજાબ યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કર્યો. તેને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી લીધા પછી તરત જ પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. શ્રુતિને ઘણા મિત્રો અને પરિચિતોએ કહ્યું હતું કે સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ બહુ અઘરું કામ છે. થોડી જગ્યાઓ માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. જો કે શ્રુતિ કુમારે એવી સલાહો કે હતાશાજનક વાતો મન પર લીધા વિના પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી. શ્રુતિ કુમારે ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની જ્યુડિશરી એટલે કે ન્યાયિક ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં તેણે તે પરીક્ષા પાસ કરી લીધી. પરીક્ષામાં પાસ થયા પછી તેણે એક વર્ષની તાલીમ લીધી અને તેની જલંધરની જિલ્લા અદાલતમાં જજ તરીકે નિમણૂક થઈ.



Thursday, July 21, 2016

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે-inf by Ashok Hindocha M-94262 54999

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે

- આશુ પટેલ
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દ સરસ્વતીના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે... સ્વામીજી આર્યસમાજના પ્રચાર અર્થે અવારનવાર પ્રવાસો કરતા રહેતા હતા અને પ્રવચનો આપવા જતા હતા. તેઓ બહાર ગયા હોય ત્યારે તેમની સંસ્થાના કર્મચારીઓ કામચોરી કરતા હતા અને વહેલા ઘરભેગા થઈ જતા હતા. એક વાર સ્વામીજીને કોઈ જગ્યાએ પ્રવચન આપવા જવાનું હતું. તેઓ નિશ્ર્ચિત સમયે પહોંચી જવા માટે સંસ્થામાંથી બહાર નીકળ્યા. એ વખતે તેમની સંસ્થાના કર્મચારીઓને છૂટવાના સમયને વાર હતી, પણ સ્વામીજીને નીકળતા જોઈને કર્મચારીઓ પણ સંસ્થામાંથી વહેલા નીકળવા લાગ્યા. સ્વામીજીને આશ્ર્ચર્ય થયું. તેમણે સંસ્થાના મંત્રીને કહીને એ બધાને રોકાવ્યા અને પછી મંત્રી પાસે ખુલાસો માગ્યો કે આ બધા કર્મચારીઓ કેમ વહેલા જઈ રહ્યા હતા..? મંત્રીએ ખુલાસો આપ્યો કે આ તો સામાન્ય પ્રથા છે. તમારી ગેરહાજરી હોય ત્યારે કર્મચારીઓ સંસ્થામાંથી વહેલા નીકળી જાય છે. સ્વામીજીએ મંત્રી અને કર્મચારીઓને કહ્યું આ તદ્દન અયોગ્ય છે. તમે ખોટું કરી રહ્યા છો અને એ માટે તમને કોઈ ગુનાહિત લાગણી પણ થતી નથી..

મંત્રી અને કર્મચારીઓ નતમસ્તકે ઊભા રહ્યા. સ્વામીજીએ તેમને કહ્યું: ‘આપણો દેશ પછાત રહ્યો છે એનું મોટું કારણ એ છે કે આપણા દેશના લોકો સમયનું મહત્ત્વ સમજતા નથી. જે દેશના લોકો સમયની મહત્તા ન સમજે એ દેશનો વિકાસ થઈ શકતો નથી. તમારે સમયની કિંમત સમજવી જોઈએ. હું હાજર હોઉં કે ન હોઉં તમારે સમયનું પાલન કરવું જ જોઈએ એ દિવસથી સ્વામી દયાનન્દ સરસ્વતી હાજર હોય કે ન હોય, તેમની સંસ્થામાં સમયના પાલનનો ભંગ બંધ થઈ ગયો. આપણા દેશના મોટા ભાગના સરકારી કર્મચારીઓ સમયને પગની જૂતી સમાન ગણીને કામચોરી કરે છે. એમને બોચીએથી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આ કિસ્સાનું પઠન કરાવવું જોઈએ... (courtsy : mumbai samachar)

તેર કરોડનું હેલીકૉપટર Inline image ડિસેમ્બર 2010માં ગુજરાતના જાણીતા બિલ્ડર અને લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક, બિઝનેસમેન હિમાશું વરિયા અને વિક્રમ ભરવાડે એક સાથે ત્રણ હેલિકોપ્ટર ખરીધ્યા હતા. પર્સનલ યુઝની સાથે ગુજરાતમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાના હેતુથી આ હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા હતા. (સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

Inline image

Wednesday, July 20, 2016

MOST WEL COME On 24-07-2016 suday at 9 30 a.m. at Arvindbhai Maniyar Hall Rajkot- inf by Ashok Hindocha Rajkot M-94262 54999







 

 
 MOST WEL VOME On 24-07-2016 suday at 9 30 a.m. at Arvindbhai Maniyar Hall Rajkot- inf by Ashok Hindocha Rajkot M-94262 54999




















Tuesday, July 19, 2016

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey AKILA NEWS.....

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં Courtey    AKILA NEWS.....
પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં
   રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા  તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨)
 (11:47 am IST)
 
Share This News
 
Follow Akilanews.com

પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં પરીન ફર્નિચરવાળા દિપેશભાઇ નંદાણી અને અવનીબેન નંદાણીની અંતિમયાત્રામાં અશ્રુનો દરીયો ઘૂઘવ્યોઃ હજ્જારો રઘુવંશીઓ અને ભાજપ આગેવાનો પણ સ્મશાનયાત્રામાં રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પરિન ફર્નિચર પરિવારના દિપેશભાઇ નંદાણી અને અવનીબેનનું ગત રવિવારે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સવારે એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે પર્ણકુટીર મેઇન રોડ ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાનયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણી, કશ્યપભાઇ શુકલ, રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઇ ભગદેવ, રમેશભાઇ કક્કડ, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ કારીયા , નિતીનભાઇ ભારદ્વાજ, મનીષભાઇ રાડીયા, કશ્યપભાઇ શુકલ, શાંતુભાઇ રૂપારેલીયા, વિજયભાઇ કારીયા, રમેશભાઇ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, જયંતીભાઇ કાનાબાર, કે. ડી. કારીયા, ડાયાલાલ કેસરીયા, જીતુભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રફુલભાઇ રાયચુરા, નીતુભાઇ ઝીબા તેમજ વેપારી મહાજનના આગેવાનો તેમજ નંદાણી પરિવાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પર્ણકુટીર સોસાયટી હોલ (રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે) રાજકોટ ખાતે રાખેલ છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૫.૨) (11:47 am IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger Follow Akilanews.com

Monday, July 18, 2016

પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા

પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા
પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્‍મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા
   રાજકોટ : સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ પરીન ફર્નીચરવાળા સ્‍વ. ઠક્કર શ્રી ધીરજલાલ લક્ષ્મીદાસ નંદાણી તથા ગં. સ્‍વ. ઈન્‍દિરાબેન ધીરજલાલ નંદાણીના પુત્ર અને પુત્રવધુ, તે જામનગરવાળા શ્રી રમેશભાઈ ગોરધનદાસ મજેઠીયા તથા શ્રીમતી પદ્માબેન રમેશભાઈ મજેઠીયાના પુત્રી તથા જમાઈ, તે લોહાણા સમાજના આગેવાન એવા શ્રી ઉમેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી નેહાબેન ઉમેશભાઈ અને બિંદેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી મીરાબેન બિંદેશભાઈ નંદાણીના ભાઈ - ભાભી તે દિપલભાઈ તથા ભાવીનભાઈ રમેશભાઈ મજેઠીયાના બહેન - બનેવી અને દેવેનના માતા-પિતા, તે શ્રી પરીનભાઈ ઉમેશભાઈ તથા પૂજાબેન, પરીનભાઈ અને દર્શિલ ઉમેશભાઈ તથા જય બિંદેશભાઈ નંદાણીના કાકા-કાકી, શ્રી દિપેશભાઈ ધીરજલાલ નંદાણી (ઉ.વ.૪૫) તથા શ્રીમતી અવનીબેન (ચાંદનીબેન) દિપેશભાઈ નંદાણી (ઉ.વ.૪૩)નું આકસ્‍મિક દુઃખદ અવસાન થયેલ છે.
   સદ્દગતની સ્‍મશાનયાત્રા આવતીકાલે તા. ૧૯ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાન, ‘ઋષિકેશ', પર્ણકુટીર મેઈન રોડ, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતેથી નીકળશે.
   સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે પર્ણકુટીર સોસાયટી હોલ, રાજનગર ચોક પાસે, એસ્‍ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
 (05:53 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS
 

Wednesday, July 13, 2016

'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ-courtesy...AKILA News.....inf. by Ashok Hindocha M-94262 54999 www.akilanews.com

'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ-courtesy...AKILA News.....inf. by Ashok Hindocha M-94262 54999
www.akilanews.com
'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ
   રાજકોટ : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી, શહેર પોલીસ અને લોહાણા મૈત્રી મહિલા મંડળના સહયોગથી તાજેતરમાં વીરબાઇમાં મહિલા કોલેજ ઓડીટોરીયમમાં ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ નારી રત્નોના જીવન કવન પર પ્રકાશ પાડતી નૃત્ય નાટીકા 'મોહે ભુલ ગયે સાવરીયા' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનું લેખન  દિગ્દર્શન સંસ્થાના પ્રમુખ ઇન્દીરાબેન શીંગાળાએ કર્યુ હતુ. કલાકારો તરીકે સંસ્થાના જ સભ્યોએ ભાગ  લઇ નૃત્ય નાટીકાને જીવંત બનાવી હતી. આ પ્રયોગને ધીંગી સફળતા મળી હોય તેમ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. ઉલ્લેખનીય છે કે આ પુર્વે ેધૈયની પરાકાષ્ઠારૂપ 'શબરીની નવધા ભકિત' તેમજ 'એક રાધા એક મીરા'ની પ્રસ્તુતી થયેલ તેને પણ એટલો જ પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે વધુ એક પ્રયોગના ભાગરૂપે શ્રેષ્ઠ નારી રત્નોને ઉજાગર કરતા 'મોહે ભુલ ગયે સાવરીયા' નાટીકા રજુ થતા પ્રેક્ષકોએ વધાવી લીધેલ. કાર્યક્રમની શરૂઆતમાં દિપપ્રાગટય પૂર્વ પોલીસ કમિશ્નર અને હાલ ગાંધીનગર શ્રી મોહન ઝા તેમજ વર્તમાન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ વીણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, જગદીશભાઇ ગણાત્રાના હસતે કરવામાં આવેલ. આ પ્રસંગે મહાનુભાવો સર્વશ્રી જનકભાઇ કોટક, ડો. વી. એસ. ચંદારાણા, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, મિતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, અતુલભાઇ રાજાણી, જયેશભાઇ ઉપાધ્યાય, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, શ્રી રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, રંજનબેન પોપટ, મીતાબેન જસાણી, રમણભાઇ કોટક, જશુબેન વસાણી, દમયંતિબેન તન્ના, કુંદનબેન રાણાણી, ડો. હર્ષિલ કોટેચા, રવિ કોટેચા, માધવભાઇ જશાપરા તેમજ રઘુવંશી સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્ર તથા અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાના જન્મ, દુષ્યંતરાજા સાથેના ગાંધર્વલગ્ન, દુર્વાસામુનીના શ્રાપ, દુષ્યંત દ્વારા શકુંતલાનો ત્યાગ અને મનોવ્યથાની પ્રસ્તુતી આ નૃત્ય નાટીકાના માધ્યમથી આબેહુબ થઇ હતી. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખ ઇન્દીરાબેન શીંગાળાના માર્ગદર્શન હેઠળ અંજનાબેન હિન્ડોચા, ભાવનાબેન શીંગાળા, નયનાબેન ગાંધી, સ્મિતાબેન, દીપ્તીબેન કકકડ, કમલાબેન ભાગ્યોદય, શિલ્પબેન પુજાા, હેતલબેન કારીયા, જાગૃતિબેન, નેહાબેન હિન્ડોચા, પુર્વીબેન ભાગયોદય, પલ્વીબેન વ્યાસ, પુજાબેન, પ્રિયાબેન, કિરણબેન, ભાવનાબેન, શીતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન ભાવનાબેન શીંગાળા, અંજનાબેન હિન્ડોચાએ અને અંતમાં આભારવિધિ નયનાબેન પાંધીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.
 (04:20 pm IST)
 
Share This News
 

Thursday, July 7, 2016

કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે આર.એન. કોટક, માનદ્દ ચેરમેન તરીકે ડો. આર.જે. ભાયાણીની વરણીઃ સમગ્ર બોડી ર૧ સભ્યોની. ind. by Ashok Hindocha M-9426254999


ashokhindocha-Rajkot
News of Thursday, 7th July, 2016
કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન
આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે આર.એન. કોટક, માનદ્દ ચેરમેન તરીકે ડો. આર.જે. ભાયાણીની વરણીઃ સમગ્ર બોડી ર૧ સભ્યોની.
ind. by Ashok Hindocha M-9426254999
કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન
   ''ગુજરાતની અગ્રણી માર્ગદર્શક સેવા સંસ્થા'' 'કેરિયર ગાઇડન્સ એસોસીએશન (ગુજરાત)'નો વર્ષ-ર૦૧પ/૧૬ ની વાર્ષિક સાધારણ સભા વિવિધ કાર્યક્રમ સભ્ય વિશિષ્ટરૂપે રાજકોટમાં઼ 'સરકારી પથિકાશ્રમ' ખાતે સંપન્નથઇ. આ  પ્રસંગે સભ્ય તરીકે પોરબંદરના આગેવાન ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા રાજકોટના કેળવણીકાર શામજીભાઇ ખુંટ નવીનભાઇ ઠક્કર વિગેરે ઉપસ્થિત હતા.અને મનનીય વકતવ્ય આપેલ. કાર્યક્રમ રાજકોટ પિપલ્સ કો-ઓ.બેંક લિ. દ્વારા પ્રાયોજીત થયેલકાર્યક્રમ સીજીએના પ્રમુખ આર.એન. કોટકની નિશ્રામાં થયેલ. પ્રથમ ભાગમાં એક નાવિન્ય આઇટેમ તરીકે સંકલ્પ વાંચન તરીકે એસોસીએશન પ્રત્યેની સૌ સભ્યોએ સેવા બાબતે પ્રતિબધ્ધતા વ્યકત કરેલ. સંસ્થાના ઉપપ્રમુખ પ્રા.પ્રવીણચંદ્ર ઠકકરની પુસ્તિકા 'સમય આયોજન સ્વ. આયોજન'નંુ સમુહ વિમોચન અને નિઃશુલ્ક વિતરણ થયેલ દેવચંદ સાવલિયાએ પુસ્તકા પરિચય આપેલ ડો. વિશાલ વારીયાનં ડિજીટલ લિટરસી અને બિપીનભાઇ શાહનું માર્ગદર્શન સેવામાં એન.જી.ઓ.ની ભુમીકા લઘુ પ્રવચન થયેલ એસોસીએશનના સેવાકાર્ય માટે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ સ્વામી ભાનુપ્રકાશજી, પ્રા. પ્રવિણ ઠકકર, ડો. પુજાબેન કોટક, જહાનવીબેન લાખાણી, તથા રાજકોટ જિલ્લાના સંયોજક ડો. આર.જી. પરમાર, વૈશાલી પારેખને એનાયત થયે. પસંદગી સમીતીવતી પ્રા.બી.બી.દવેએ એવોર્ડ સિલેકશનો ચિતાર આપેલ જયારે ૭પવર્ષનીવય વટાવેલ વડીલોને વંદના કાર્યક્રમમાં જી.સી. ભુતવાલા, પ્રા.વિ.યુ. રાયચુરા, એચ.કે. ધનેશા,પ્રા.આર. સી. પોપટ, પદુભાઇ રાયચુરા, એસ.જી. માનસેતા, ડો. રતુભાઇ શિંગાળાનું શાલ ઓઢાડી બહુમાન કરાયેલ. કાર્યક્રમ સંચાલન પ્રા.ડો. પરાગ દેવાણીએ કરેલ. કાર્યક્રમ સમીક્ષાઅને આભારવિધી ડો. આર.જે.ભાયાણી દ્વારા થયેલ વ્યવસ્થા અશોકભાઇ હિંડોચા, જાહનવીબેન લાખાણી, ડો. પુજા કોટક, ચેતન રાજદેવ, પી.એન.ગોહેલ, ચેતના પટેલ, દર્શના વારિયા, હિતેષ પોપટ વિ.દ્વારા સંભાળેલ.કાર્યક્રમના બીજા ભાગમાં એસોસીએશનની સામાન્યસભા આરએન કોટકના પ્રમુખ સ્થાને થયેલ જેમાં સંસ્થાના વિકાસ માટેની ચર્ચા વિદ્યાર્થી, વાલી, સંસ્થાઓને વધુ લાભ થાય તેમ કરાયેલ, અંતે ર૦૧૬-૧૭ તથા ર૦૧૭-૧૮ ના બે વર્ષ માટે હોદેદારોની સર્વાનુમતે વરણી થયેલ જેમા આર.એન.કોટક પ્રમુખ માનદ્ ચેરમેન ડો. આર.જે.ભાયાણી,ઉપપ્રમુખ (રાજયકક્ષા) ડો.સી.ડી.સંખારવા, વિભાગીય ઉપપ્રમુખ શા.સ્વામી ભાનુપ્રકાશજી (રાજકોટ), પ્રા.અશ્વિન કારીયા (અમદાવાદ),પ્રા.પ્રવીણચંદ્ર ઠકકર (વડોદરા), માનદ મંત્રીઓ અશોક હિન્ડોચા, ડો. પરાગ દેવાણી, જાહનવીબેન લાખાણી ખજાનચી પી.એન.ગોહેલ, ઇન્ટરનલ ઓડિટર રમેશ ચોરાલા પસંદ થયા હતા. સલાહકાર સમિતિમાં કોઓપ્ટ સભ્ય સહિત ૧૦ સભ્યોની વરણી થયેલ જેમાં પદુભા રાયચુરા (મુખ્યા સલાહકાર), રાજેશ લાખાણી, શામજીભાઇ ખુંટ, ડો.પી.ટી.પંડયા, ડો. વિશાલ વારીયા, પ્રો.ડો.આર.જી. પરમાર, પ્રા.નિપાબેન દવે, ચેતન રાજદેવ, ચેતનાબેન પટેલ તથા અંબરિષ મોદી, રાજકોટ જિલ્લા સંયોજક તરીકે નરેન્દ્રભાઇ કોટેચા તથા જિલ્લા સહસંયોજક દર્શના વારીયાની વરણી થયેલ  છે.કચ્છ જિલ્લા સંયોજક તરીકે કે.એમ.પંડયા નિમાયેલ છે અન્ય જિલ્લામાં કોઇ ફેરફાર નથી આ એસોસીએશનના ગુજરાત રાજયના ર૦ જિલ્લાઓમાં ૧૪૦ સભ્યો છે. સભ્યપદ મેળવવા, કાર્યક્રમના આયોજન માટે એસોસીએશનના પ્રમુખ આર.એન. કોટક (૯૪ર૬૪ ર૩૩૩૯) નો સંપર્ક કરી શકાય છે.(૬.૧૮)
   
 (04:29 pm IST)
 
Share This News
 
M-94262- 01999-94262- 54999
http://ashokhindocha.blogspot.com
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

Wednesday, July 6, 2016

successful programe by Lohana maitri mahila mandal rajkot and police suraxa setu society rajkot-congratulations to shri Indiraben Singala and all the team Members....inf. by Ashok Hindocha M-94262 54999.hon. shri Mohan Zha Saheb- ADG (ADMIN)Gandhinagar and Previous police commissioner Rajkot Hon shri Anupamsing Gehlot sir, Police commissioner rajkot smt kashmiraben Nathwani, president Indiraben Singala,jagdishbhai Ganatra shaileshbhai Ganatra, Veenaben Pandhi,yogeshbhai Jasani, AShok Hindocha bhupendrabahi kotak, dr bhavnaben singala,smitaben Ganatra,Shiplaben pujara, Naynaben Pandhi, anjanaben Hindocha Diptiben kakad, kamlaben Bhagyoday, Indiraben Jasani, URVIBEN BHAGYODAY,Nehaben Hindocha, Pradipbhai Bhagyoday, dipunen karia and all committeememners and somany Dignitaries reamin Present in Program Ntutya Natika- MOHE BHUL GAYE SAVARIA..

successful programe by Lohana maitri mahila mandal rajkot and police suraxa setu society rajkot-congratulations to shri Indiraben Singala and all the team Members....inf. by Ashok Hindocha M-94262 54999.hon. shri Mohan Zha Saheb- ADG (ADMIN)Gandhinagar and Previous police commissioner Rajkot Hon shri Anupamsing Gehlot sir, Police commissioner rajkot smt kashmiraben Nathwani, president Indiraben Singala,jagdishbhai Ganatra shaileshbhai Ganatra, Veenaben Pandhi,yogeshbhai Jasani, AShok Hindocha bhupendrabahi kotak, dr bhavnaben singala,smitaben Ganatra,Shiplaben pujara, Naynaben Pandhi, anjanaben Hindocha Diptiben kakad, kamlaben Bhagyoday, Indiraben Jasani, URVIBEN BHAGYODAY,Nehaben Hindocha, Pradipbhai Bhagyoday, dipunen karia and all committeememners and somany Dignitaries reamin Present in Program Ntutya Natika- MOHE BHUL GAYE SAVARIA..

Thursday, June 23, 2016

રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી

રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી
રાજકોટ લોહાણા મહાજન અને મેરેજ બ્યુરો સમિતિ દ્વારાઃ કોઇપણ ઉંમરના ઉમેદવારો ભાગ લઇ શકશે : નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ : ૭૦૦ થી યુવક - યુવતીઓ હાજર રહેશે : કેશરીયા વાડી ખાતે કાર્યક્રમ
રઘુવંશી સમાજના  લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી
   રાજકોટ,તા. ૨૩ : શ્રી રાજકોટ લોહાણા  મહાજન તથા  મેરેજ બ્યુરો સમિતિ ના સર્વ હોદેદારો - પ્રમુખ - શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ  વીણાબેન પાંધી, જનકભાઇ કોટક,  કારોબારી પ્રમુખ, ચંદ્રકાન્તભાઇ તન્ના, કારોબારી ઉપપ્રમુખ અશોકભાઇ કુંડલીયા, ડો.વી. એસ. ચંદારાણા,  માનદમંત્રી ઓ શ્રીમતિ રીટાબેન  કોટક, શૈલેષભાઇ ગણાત્રા, ખજાનચી, સંજયભાઇ કકકડ, ઇન્ટરનલ ઓડીટર, છબીલભાઇ નથવાણી, સંગઠન મંત્રી, મીતલ ભાઇ ખેતાલી, યોગેશભાઇ જસાણી,  અશોકભાઇ ર્હિન્ડોચા, કાર્યાલય મંત્રીઓ ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તથા મેરેજ બ્યુરો, કમીટીના  જીતેન્દ્રભાઇ નથવાણી, કીરીટભાઇ  કેશરાણી,  વિનોદભાઇ પોપટ,  પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, દિલીપભાઇ સુચક, જયંતભાઇ બુધ્ધદેવ,ની સંયુકત યાદી મુજબ આગામી તા.૨૬ રવિવારે બપોરે ૨:૩૦ થી  સાંજના ૭ સુધી કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી(વાતાનુકુલિત) ખાતે રઘુવંશી સમાજના  લગ્નોત્સક ગ્રેજ્યુએટ - નોનગ્રેજ્યુએટ કોઇપણ યુવક-યુવતીઓ નિઃશુલ્ક વાલી સંમેલન યોજાયેલ છે. જેમાં ઓન ધી સ્પોટ એન્ટ્રી સાથે જોડાઇ શકશે.
   તમામે બાયોડેટા સાથે લાવવાનો રહેશે. વાલીઓનો વ્યકિતગત સંપર્ક કરાવી  અપાશે. ચા પાણી તથા  લાઇટ રીફ્રેશમેન્ટ ની વ્યવસ્થા રાખેલ છે. સ્થળ ઉપર જન્માક્ષર સંબંધી માર્ગદર્શન અપાશે.
   શ્રી લોહાણા મહાપરીષદ તથા રાજકોટ લોહાણા મહાજનના સથવારે તમામ ભાઇ બહેનો વિદ્યાર્થી ઓ માટે નિઃશુલ્ક થેલેસીમીયા  ટેસ્ટનું પણ રવિવારે બપોરે કાલાવડ રોડ કેશરીયાવાડી ખાતે રાખેલ છે. થેલેસેમીયા  સમિતિ દ્વારા વિસ્તૃત  માર્ગદર્શન અપાશે.
   આ અંગે નામ નોંધાવવા તેમજ વિસ્તૃત  માહિતી માટે વોટસઅપ નંબર ૯૮૨૪૨૨૪૨૭૦ શ્રી કીરીટભાઇ કેશરીયા  તથા વોટ્સઅપ નંબર ૯૪૨૬૨ ૦૧૯૯૯ શ્રી અશોક હિન્ડોચા નો સંપર્ક કરવા જણાવ્યું છે.
   ઉપરોકત  તસ્વીરમાં લોહાણા અગ્રણીઓ સર્વશ્રી  હિતેષભાઇ પોપટ, અશોક  ર્હિન્ડોચા,  કિરીટભાઇ કેશરીયા, યોગેશભાઇ જસાણી,  સંજયભાઇ ક્ક્કડ અને સુરેશભાઇ કાથરાણી નજરે પડે છે.(તસ્વીર : વિક્રમ ડાભી)(૪૦.૪)
 (04:15 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com