Tuesday, June 23, 2015

LMP now proudly announces that Doordarshan, Girnar (DD – Girnar) shall be exhibiting an edited version of this film made of about 55 minutes on 23-6-2015, Tuesday at 7.00 pm (Evening – Indian Time) which shall be telecast in India and in various countries in the world. You are requested to watch this movie with family and send your response on lomap@lohanamahaparishad.org-inf. by Ashok Hindocha M-94262 54999

Dt: 20-6-2015
Dear Raghuvanshi
Jay Raghuvansh      Jay Mahaparishad

As you know Shree Lohana Mahaparishad does its best for Thalassemia Awareness to see that No Child takes Birth with the dreaded disease of “Thalassemia Major”.
As a part of this awareness program, LMP had produced a full fledged drama titled as ‘Dikri To Lagni no Chhod’ with the assistance of a team of professional artists and the same was performed in about 10 cities in India. However considering various limitations to take it to all cities in India and Abroad, it is now converted into a feature film with same title with the time lap of nearly 1.45 hours. The DVD of the film shall be distributed for free on4-7-2015 during the Madhyastha Mahasamiti Sabha at Ahmedabad.
LMP now proudly announces that Doordarshan, Girnar (DD – Girnar) shall be exhibiting an edited version of this film made of about 55 minutes on 23-6-2015, Tuesday at 7.00 pm (Evening – Indian Time) which shall be telecast in India and in various countries in the world.
You are requested to watch this movie with family and send your response on lomap@lohanamahaparishad.org
Please forward this mail without fail to all you know who want and wish that the disease of Thalassemia Major is fully eradicated.
Jay Jalaram
Himanshu Thakkar                  Jeetendra Karia         Alpesh Jobanputra
Chairman,                                 Joint Secretary          Mukesh Govani
Professional Committee                                                   Coordinators,
                                                                                    Thalassemia Awareness Cause    

Saturday, June 6, 2015

Scholarship Form of Lohana Mahaparishad-inf. by Ashok Hindocha M-94262 54999 www.ashokhindocha.blogspot.com www.lohanamahaparishadnews.blogspot.com E-mail hindochaashok@gmail.com All Raghuvanshi Students are requested to Download the Form, Read All Instuctions carefully Fillup the same &signature of President/Secretary of Concern Lohhana Mahajan is compulsory...So follow all the Instructions Accordinly


Scholarship Form of Lohana Mahaparishad-inf. by Ashok Hindocha M-94262 54999 www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishadnews.blogspot.com
 E-mail hindochaashok@gmail.com
All Raghuvanshi Students are requested to Download the Form, Read All Instuctions carefully Fillup the same &signature of President/Secretary of Concern Lohhana Mahajan is compulsory...So follow all the Instructions Accordinly
www.lohanamahaparishad.org

Thursday, June 4, 2015

Lohana Mahaparishad Scholarship Form- inf. by Ashok Hindocha M-94262 54999



www.lohanamahaparishad.org        Contect No. Ahmedabad- 079- 40322132
inf. by Ashok Hindocha M-94262 54999


LOHANA MAHAPARISHAD SCholership Form-inf. by AShok Hindocha M-94262 54999-www.lohanamahaparishad.org Contect No. Ahmedabad- 079- 40322132



www.lohanamahaparishad.org        Contect No. Ahmedabad- 079- 40322132
inf. by Ashok Hindocha M-94262 54999


Monday, May 25, 2015

લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com



લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ
www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
રાજકોટ :  થેલેસેમિયા જનજાગૃતિ અને નાબૂદી માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમા રઘુવંશી સમાજના ૪૨૫ જેટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ ભાગ લઈ કેમ્પને સારો પ્રતિસાદ આપ્યો હતો. થેલેસેમિયા અંગે જનજાગૃતિ ફેલાવી પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્નના સૂત્રને લોહાણા સમાજે ટેકો આપી નવી રાહ ચીંધી છે. લોહાણા મહાપરિષદ, રાજકોટ લોહાણા મહાજન તથા મહાજન સંલગ્ન તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બે સ્થળો સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી તથા કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં સમાજના ૪૨૫ યુવક-યુવતીઓએ ભાગ લઈ પોતાનું રક્ત પરીક્ષણ કરવા આપીને આયોજન સફળ કર્યુ હતુ. લોહાણા મહાપરીષદ દ્વારા શરૂ કરેલા આ અભિયાન અંતર્ગત વિવિધ શહેરોમાં આયોજન હાથ ધરાયુ છે અને સમગ્ર દેશમાં ૨૫૦૦૦ પરીક્ષણનું લક્ષ્યાંક નક્કી કરાયુ છે.


વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ

વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું. થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે. કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી. કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.

Saturday, May 23, 2015

www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍ય... www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત

Lohanamahaparishad/Raghuvanshisamajnews: વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટે...: www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍ય...
www.ashokhindocha.blogspot.com M-94262 54999
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
   વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.
   શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું.
   થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે.
   કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.
   ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી.
   કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.
 (01:30 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત-inf. by Ashok Hindocha M-94262 54999

www.ashokhindocha.blogspot.com M-94262 54999
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
   વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.
   શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું.
   થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે.
   કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.
   ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી.
   કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.
 (01:30 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ
ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

- સંજય વોરા


દુનિયામાં જેટલાં પણ લગ્ન થાય છે, તેમાંના ૨૦ ટકા છૂટાછેડામાં પરિણમે છે  અમેરિકામાં થતાં ૫૦ ટકા અને જાપાનમાં થતાં ૩૨ ટકા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૪ની સાલમાં છૂટાછેડાનું પ્રમાણ ૩ થી ૪ ટકા હતું જે આજે વધીને ૧૩ થી ૧૪ ટકા ઉપર પહોંચી ગયું છે. આજે કોઇ પણ ફેમિલી કોર્ટમાં જઇએ તો છૂટાછેડા વિષયક કેસોનો ખડકલો જોવા મળે છે તેમાંના મોટા ભાગના કેસો આંતરજ્ઞાતિય અને આંતરજાતિય લગ્નોને લગતા હોય છે. જે પતિ - પત્ની બંને નોકરી-વ્યવસાય કરતા હોય તેમની અંદર પણ છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે તેનું કારણ એ છે કે આર્ય સંસ્કૃતિની લગ્ન માટેની જે આચારસંહિતા છે તે પતિ - પત્ની બંનેના હિતમાં છે આજે આપણા સમાજમાં આ આચારસંહિતાનો ભંગ કરવામાં આવતો હોવાથી લગ્નો નિષ્ફળ જવાની સંભાવના વધતી જાય છે અને છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જૂના જમાનામાં માતાપિતા કુળ, સંસ્કાર, ખાનદાની અને કુટુંબ જોઇને કન્યા - મૂરતિયાની સગાઇ કરી દેતા હતા લગ્ન પહેલાં પતિ - પત્ની એકબીજાનું મોંઢું પણ જોઇ શકતા નહીં  આજે કન્યા અને મૂરતિયા વચ્ચે અનેક મિટિંગો કરીને સગાઇ કરવામાં આવે છે  તેમ છતાં આજે જેટલાં લગ્ન નિષ્ફળ જાય છે એટલાં લગ્નો તે કાળમાં નિષ્ફળ જતા નહોતા આજે યુવક યુવતીઓ કોલેજમાં અને હવે તો સ્કૂલમાં ભણતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનાં વચનો આપી દે છે. આજની નવી પેઢી પ્રેમમાં પડવા માટે કુળ, જાતિ, સંસ્કાર, ધર્મ વગેરે કાંઇ નથી જોતી તેઓ જેને પ્રેમ માને છે તે પણ હકીકતમાં મોહ અથવા શારીરિક આકર્ષણ હોય છે. માતા પિતાની મરજીથી ઉપરવટ જઇને તેઓ પરણે છે લગ્નના પહેલા જ દિવસથી તેમનો મોહ ઓસરી જાય છે બીજા છ મહિનામાં શારીરિક આકર્ષણ પણ ઘટવા લાગે છે ત્યાર પછી જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવે ત્યારે ધર્મ, સંસ્કાર, સ્વભાવ, ખાનદાની અને સામાજીક દરજ્જાની વાસ્તવિકતાઓ સમજાય છે જેને કારણે વિસંવાદ પેદા થાય છે  આ વિસંવાદનો કોઇ ઉકેલ ન મળતાં છેવટે આવાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે.

પતિ અને પત્ની લગ્ન કરીને સંસાર માંડે તે પછી કોઇ સમસ્યા પેદા થાય તો બધાં પતિ - પત્ની છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં નથી પહોંચી જતા. આવું આત્યંતિક પગલું ૧૦૦ માં થી ૨૦ યુગલો લે છે બાકીના ૮૦ પૈકી ૨૦ યુગલો સતત સંઘર્ષ કરતાં જીવે છે પણ છૂટાછેડા લેવા તૈયાર નથી થતા તેમનું લગ્નજીવન તો દુ:ખી જ હોય છે  બાકીના ૬૦ પૈકી ૨૦ યુગલો એક છત હેઠળ જીવતા હોવા છતાં અજનબીની જેમ જીવે છે પણ છૂટાછેડા નથી લેતા તેમણે માનસિક દૃષ્ટિએ એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા હોય છે પણ સંતાનોનું ભવિષ્ય ન બગડે એમ સમજીને તેઓ ભેગા રહેતા હોય છે. બાકીના ૪૦ ટકા પૈકી ૨૦ ટકામાં સ્ત્રી - પુરુષ વચ્ચે પ્રેમ અને લાગણીના સંબંધો નથી હોતા પણ તેઓ સગવડિયા લગ્નને ટકાવી રાખે છે અને પરાણે હસતું મોંઢું રાખીને જીવે છે. આજના કાળમાં આપણા સમાજમાં જેઓ સાચા અર્થમાં સુખી હોય અને એકબીજાના સુખદુ:ખના સાથી બનીને રહેતા હોય તેવા પતિ-પત્નીની સંખ્યા ૨૦ ટકાથી વધુ નહીં હોય કોઇ પણ ભિન્ન જાતિ, ધર્મ, પરંપરા, સંસ્કાર અને રીતરિવાજો ધરાવતા સ્ત્રી - પુરુષ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ધર્મ વગેરેની ભિન્નતાને કારણે અપરંપાર સમસ્યાઓ પેદા થાય છે યુવતી ચુસ્ત શાકાહારી પરિવારમાં મોટી થઇ હોય અને તેને સાસરે માંસાહારી વાનગીઓ રાંધવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેને ઘર છોડીને ભાગી જવાની ઇચ્છા થઇ આવે છે. જૈન ધર્મ પાળતી કન્યા વૈષ્ણવ યુવક સાથે પ્રેમલગ્ન કરે અને પર્યુષણમાં પણ તેને વ્યાખ્યાન સાંભળવા જવા દેવામાં ન આવે ત્યારે તેને પોતાના ધર્મમાં લગ્ન કરવાનું મહત્ત્વ સમજાય છે. કચ્છની એક જૈન કન્યા પટેલના ઘરે પરણીને ગઇ ત્યારે તેને ચૂલો ફૂંકવાની અને વાસીદું વાળવાની ફરજ પાડવામાં આવી હતી લગ્નના છ જ મહિનામાં તે પિયર પાછી આવી ગઇ હતી  સ્ત્રી - પુરુષ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેમને આ સમસ્યાઓની ગંભીરતા સમજાતી નથી પણ ગૃહસ્થાશ્રમના અનુભવથી ખ્યાલ આવે છે કે પોતાની જ્ઞાતિમાં અને પોતાના ધર્મમાં પરણવાના કેટલા ફાયદા છે. આ કારણે જ આજે પણ પ્રેમલગ્નો કરતાં માબાપે ગોઠવેલાં લગ્ન વધુ સફળ થતાં જોવા મળે છે હવે તો યુવક યુવતીઓમાં જાણે એરેન્જ્ડ મેરેજનો પવન ફૂંકાતો જોવા મળે છે.

આજની વિચિત્ર સામાજીક પરિસ્થિતિને કારણે લગ્નજીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે જે ભંગાણ તરફ દોરી જાય છે આવું ન બને તે માટે લગ્નૈચ્છુક કન્યા  -મૂરતિયાઓએ અને તેમના વડીલાએ લગ્ન અગાઉ જ અમુક વસ્તુઓની ચોકસાઇ કરી લેવી જોઇએ જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે લગ્ન અગાઉ દરેક મૂરતિયાએ પોતાની ભવિષ્યની પત્નીને નિખાલસતાથી પૂછી લેવું જોઇએ કે તે લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવા માંગે છે કે અલગ થવા માંગે છે..? આજની આધુનિક કન્યાઓને સાસુ - સસરાની સેવા કરવી નથી હોતી અને તેમની મર્યાદાઓ પણ જાળવવી નથી હોતી આ કારણે તેઓ લગ્ન અગાઉથી જ સ્વતંત્ર થવાની યોજના ઘડી ચૂકી હોય છે પણ આ વાતની જાણ પોતાના ભાવિ પતિને કરતી નથી લગ્નના થોડા મહિનામાં જ તે પોતાની ઇચ્છા પ્રગટ કરે છે અને ઘરમાં ઝઘડાઓ થાય છે. કન્યા જો લગ્ન પહેલા નોકરી કરતી હોય અથવા સારી કારકિર્દીમાં સ્થિર થયેલી હોય તો લગ્ન પછી આ નોકરીનું અને કારકિર્દીનું શું કરવું।.??  તેની ચોખવટ પણ અગાઉથી જ કરી લેવી જોઇએ આજની યુવતીઓ પોતાની નોકરીને અને આર્થિક સ્વતંત્રતાને પતિ અને લગ્નજીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હોય છે  તેઓ એવું માનીને પરણતી હોય છે કે લગ્ન પછી પણ તેને પોતાની નોકરી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે સાસરાના નીતિનિયમો મુજબ આ છૂટ આપવામાં ન આવે ત્યારે ઘરમાં સંઘર્ષનાં બીજ રોપાતાં હોય છે અને મામલો છેવટે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. ઘણા પરિવારોમાં બે છેડા ભેગા કરવા માટે ઘરની વહુને નોકરી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે નોકરી કરતી યુવતીઓ પોતાનાં ઘરની અને બાળકોની વ્યવસ્થિત કાળજી રાખી શકતી નથી તેઓ ઓફિસે હોય ત્યારે તેમને ઘરની ચિંતા સતાવે છે અને ઘરે હોય ત્યારે ઓફિસનું ટેન્શન હોય છે પત્નીની જવાબદારી પતિ ઉપર આવી જાય છે પતિની આ કાર્ય કરવાની માનસિક તૈયારી નથી હોતી જેને કારણે સંઘર્ષ થાય છે અને મામલો છૂટાછેડા સુધી પહોંચી જાય છે  લગ્નજીવનમાં જો સુખી થવું હોય તો સ્ત્રીએ લગ્ન પછી નોકરી કરવાનો આગ્રહ છોડી દેવો જોઇએ...

આજની આપણી વિષમ આર્થિક અને સામાજીક પરિસ્થિતિને કારણે લગ્ન કરીને સાસરે જતી સ્ત્રીઓના માથે પોતાનાં વૃદ્ધ માતા પિતાની સારસંભાળની જવાબદારી પણ આવી પડે છે જે પરિવારોમાં પુત્રો નથી હોતા અને માત્ર દીકરીઓ જ હોય છે  તેમાં આવું ખાસ બને છે ઘણી વખત પુત્રો હોય છે પણ તેઓ પોતાનાં માતાપિતાની જવાબદારી નિભાવવાની ક્ષમતા કે દાનત ધરાવતા નથી હોતા જેને કારણે પરિણીત પુત્રીઓ ઉપર આ જવાબદારી આવી પડે છે પુત્રીઓ પોતે સાસરામાં સુખી હોય અને તેમને પોતાનાં માબાપ માટે લાગણી હોય એટલે તેમને માબાપને આર્થિક મદદ કરવાની ઇચ્છા થઇ આવે છે પણ તેને કારણે તેના ઘરમાં વિસંવાદ પેદા થાય છે. સંયુક્ત પરિવારમાં ઘરની વહુ આ રીતે પોતાના પિયરના સગાને આર્થિક મદદ કર્યા કરે તે ઘણા સભ્યોને ગમતું નથી વિભક્ત પરિવારમાં પતિની કમાણી ઓછી હોય અથવા તેનામાં ઉદારતાનો અભાવ હોય તો તે પોતાની પત્નીને રોકે છે જેને કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે તેમાં પણ સ્ત્રી જો નોકરી કરતી હોય તો તે પોતાની આવકમાંથી મા બાપનું ભરણપોષણ કરવાની કોશિશ કરે છે જેને કારણે પણ સંઘર્ષ થાય છે. આ બાબતમાં પતિ - પત્ની પરસ્પર સમજણથી અને વિશ્ર્વાસથી કામ લે તે બહુ જરૂરી છે જૂના જમાના માં મા બાપે પરણેલી પુત્રીના ઘરનું પાણી પણ પીવું નહીં, એવો જે રિવાજ હતો એ આ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે જ હતો..

આજે લગ્નજીવનમાં ખટરાગ વધી રહ્યો છે તેનું એક કારણ સ્ત્રીઓના મગજમાં સવાર થઇ ગયેલો સંદિગ્ધ સ્વતંત્રતાનો નશો છે આજની સ્ત્રી એમ માને છે કે તે નોકરી કરે અને તેની પોતાની આવક હોય તો જ તે સ્વતંત્ર બની શકે નોકરી કરતી અને પોતાની સ્વતંત્ર આવક ધરાવતી સ્ત્રીઓ એમ માનવા લાગે છે કે તેઓ પોતાની પારિવારિક જવાબદારી ન નિભાવે તો પણ ચાલી શકશે  સ્ત્રી આર્થિક દૃષ્ટિએ પગભર બની જાય એટલે તેનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે.હકીકતમાં નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર નથી બનતી પણ તેના બોસની ગુલામ બની જાય છે જેને કારણે પતિનું સ્વમાન ઘવાય છે અને પતિ - પત્નીના ઝઘડાઓ જન્મ ધારણ કરે છે. હકીકતમાં ઘરમાં રહેતી ગૃહિણી જેટલી સ્વતંત્ર છે એટલી નોકરી કરતી મહિલા સ્વતંત્ર નથી. પરણેલી સ્ત્રીઓ જો આ સ્ત્રી સમાનતાની ખોટી ધારણામાંથી બહાર આવે તો ઘણાં લગ્નજીવન બચી જાય તેમ છે. ગૃહસ્થાશ્રમમાં સુખી થવા માટે અને શાંતિથી જીવવા માટે જેમ નીતિની કમાણીની જરૂર છે તેમ લગ્નજીવનમાં પણ સ્થિરતા અને સંતોષની આવશ્યકતા છે. કોઇ માણસ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ તેનું લગ્નજીવન નિષ્ફળ હોય તો તે માણસને સુખી ગણી શકાય નહીં વર્તમાન સમાજમાં લગ્નજીવનને નિષ્ફળ બનાવતાં પરિબળોને આપણે અનુભવના બળે ઓળખી લેવાં જોઇએ આ પરિબળોથી દૂર રહેવામાં આવે અને લગ્નસંસ્કાર માટે ઋષિમુનિઓએ જે મર્યાદાઓ નક્કી કરી છે તેનું કડક પાલન કરવામાં આવે તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે તેમ છે.  (Courtesy : Mumbai Samachar)

- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

Saturday, May 16, 2015

www.lohanamahaparishadnews.blogspot.com Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot All Are Most WEL Come for Registration pl. Contect Ashok Hindocha M-94262-01999(0281-2234714 7 p.m to 9.30.p.m.) Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989 www.lohanavaivisal.org www.ashokhindocha.blogspot.com


www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-01999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
 

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Drawing-Competition-A-3-Posterwww.ashokhindocha.bl...

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Drawing-Competition-A-3-Posterwww.ashokhindocha.bl...: <img style="-webkit-user-select: none; cursor: zoom-in;" src="http://www.lohanamahaparishad.org/wp-content/uploads/2015/0...

www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-19999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-19999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
 
 

www.lohanamahaparishadnews.blogspot.com Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot All Are Most WEL Come for Registration pl. Contect Ashok Hindocha M-94262-19999(0281-2234714 7 p.m to 9.30.p.m.) Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989 www.lohanavaivisal.org www.ashokhindocha.blogspot.com


www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-19999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
 

Monday, April 27, 2015

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ www.lohanavaivisal.org www.lohanayuvakpragtimandak.blogspot.com www.ashokhindocha.blogspot.com www.lohanamahaparishad.org www.lohanamahaparishadnews.blogspot.com M-94262-01999/94262-54999 hindochaashok@gmail.com

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com



રાજકોટ :  સમગ્ર વિશ્વમાં વસતા ૨૫ લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્‍થા લોહાણા મહાપરિષદની અમદાવાદ ખાતે યોજાયેલી બારમી કારોબારી કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને તા. ૮ ના વિશ્વ થેલેસમીયા દિવસના અનુસંધાને સમગ્ર ભારતમાં અને વિશ્વના અન્‍ય દેશોમાં મહાજન સંસ્‍થાઓ દ્વારા થેલેસેમીયા મહાઅભિયાનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અનુસંધાને તાજેતરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્‍ટી તથા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ ડો. હર્ષદભાઈ ખખ્‍ખરના અધ્‍યક્ષ સ્‍થાને કેશરીયા લોહાણા મહાજનવાડી કાલાવડ રોડ રાજકોટ ખાતે મહાજનના તમામ હોદેદારો, મહાપરિષદના હોદેદારો, રઘુવંશી સમાજની તમામ સંસ્‍થાના પદાધિકારીઓની બેઠક યોજી તા. ૧૭મે ના રવિવારે સમગ્ર સૌરાષ્‍ટ્ર-રાજકોટ તથા આજુબાજુના શહેરોમાં વિનામૂલ્‍યે થેલેસેમીયા ચેકઅપ મેગા કેમ્‍પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. થેલેસેમીયા ટેસ્‍ટ ખૂબ ખર્ચાળ ગણાય છે, પરંતુ મહાપરિષદના આર્થિક સહયોગથી તથા ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્‍ય શાખા - અમદાવાદ તરફથી આ ટેસ્‍ટ માટે તમામ વ્‍યવસ્‍થા રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓના સંકલન દ્વારા કરવામાં આવશે. કાલાવડ રોડ પરથી કેશરીયા લોહાણા મહાજનવાડી તથા સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી ખાતે ૧૭ મેના રવિવારે તમામ વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ૪ કેટેગરીઓ માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ માટેનું રજીસ્‍ટ્રેશન ફોર્મ રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાએથી મળી શકશે. ટેસ્‍ટ કરાવનારે જે તે વિસ્‍તારમાં આવેલ રઘુવંશીની સંસ્‍થાના પ્રમુખ - મંત્રી તથા હોદેદારોનો સંપર્ક કરવાનો રહેશે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ મહાજનો તથા સંસ્‍થાઓ પણ આ કાર્યમાં જોડાઈ શકશે. જે માટે લોહાણા મહાપરિષદના હોદેદારોએ તથા રાજકોટ લોહાણા મહાજનના હોદેદારોનો સંપર્ક કરવાથી વિશેષ માહિતી મળી શકશે.

ડો. હર્ષદભાઈ ખખ્‍ખર ટ્રસ્‍ટી લોહાણા મહાપરિષદ તથા પ્રમુખ રાજકોટ લોહાણા મહાજનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી મીટીંગમાં મહાપરિષદના ટ્રસ્‍ટી વીણાબેન પાંધી, ડો. રમેશભાઈ ભાયાણી (અધ્‍યક્ષ-થેલેસેમીયા સમિતિ), ડો. નીતિનભાઈ રાડીયા (અધ્‍યક્ષ આરોગ્‍ય સમિતિ) રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ચંદ્રકાંતભાઈ તન્ના, રીટાબેન જોબનપુત્રા, શૈલેષભાઈ જે. ગણાણા, રમેશભાઈ ચોલેરા, રઘુવંશી સંસ્‍થાઓના હોદેદારો યોગેશભાઈ જસાણી, અશોક હિન્‍ડોચા, ભૂપેન્‍દ્ર કોટક, પ્રકાશભાઈ ઠક્કર, રમેશભાઈ ચોલેરા, જશુબેન વસાણી, મીનાબેન જસાણી, રંજનબેન પોપટ, દમયંતીબેન તન્ના, નીલમબેન કારીયા, છબીલભાઈ નથવાણી, રમણભાઈ કોટક, બીપીનભાઈ પલાણ, ગીરીશભાઈ મોનાણી, ડો. સીતાંશુભાઈ પુજારા, નલીનભાઈ પોપટ, સુરેશભાઈ કાથરાણી સહિત અનેકવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. લોહાણા મહાપરિષદ પ્રોફેશ્નલ કમિટિ દ્વારા થેલેસેમીયા નાબુદી અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા રાખેલ હોય થેલેસેમીયાના સંદેશ સાથે એ-૩ સાઈઝના ડ્રોઈંગ પેપરમા પેન્‍સિલથી સ્‍કેચ કરી, વોટર-પેન્‍સીલ કલરનો ઉપયોગ કમ - આ ચિત્ર કોઈપણ રઘુવંશી ૨૦ મે ૨૦૧૫ સુધીમા જે તે મહાજન સંસ્‍થાના સંદર્ભ સાથે મહાપરિષદની અમદાવાદ ઓફિસે મોકલી શકશે. ૧૦ શ્રેષ્‍ઠ સ્‍પર્ધકોને સન્‍માનીત કરવામાં આવશે તથા પુરસ્‍કૃત કરવામાં આવશે. વિસ્‍તૃત માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનની ઓફિસ રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓ તથા લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક, રાજકોટની ઓફિસનો રૂબરૂ અથવા ફોન પર સંપર્ક કરી માહિતી મેળવી રજીસ્‍ટ્રેશન થઈ શકશે.
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com

Wednesday, April 15, 2015

Drawing-Competition-A-3-Poster.jpg- inf. by Ashok Hindocha www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com







Sunday, April 12, 2015

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com Global Lohana Convention – 2015 Organized by Lohana Community of UK In association with Shree Lohana Mahaparishad Required guidelines for the delegates participating from UK and all other countries except India

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com
Global Lohana Convention – 2015
Organized by Lohana Community of UK
In association with Shree Lohana Mahaparishad
Required guidelines for the delegates participating from UK
and all other countries except India
Dear Raghuvanshis,
Jay Raghuvansh Jay Mahaparishad
We are happy to announce that a Global Lohana Convention – 2015 is scheduled
to be held at Leicester (UK) during 24th to 26th April 2015. Almost 500 delegates
are expected to attend this convention out of which about 120 delegates shall
come from India, about 25 to 30 delegates shall come from countries like USA,
Canada, Tanzania, Kenya, Uganda, Oman, UAE etc. About 300 delegates are
expected to participate at the local level from various Mahajans in UK itself. We
are happy to let you know that such a convention at the global level outside India
is being organized for the first time in the history of Lohana Community.
Following are the general guidelines to have a smooth execution planning of the
upcoming convention
1. All the delegates are required to send their duly filled in Registration Form
(attached herewith) in original and to send by email the scanned copy of the same
on glcuk2015@yahoo.co.uk latest by 15-3-2015 which would help us prepare
Identity Card and other literature.
2. It may be noted that the registration of the delegates though kept open for all
community members in UK, on receipt of 300 delegate forms on first come first
serve basis the registration shall be closed.
3. All the delegates are required to deposit £ 20 (Twenty Pounds) as delegate fees at
the Leicester Office of the Convention well before 15-3-2015 OR it may be
deposited in HSBC Bank, Short Code No. 40-11-08 five ways branch,
A/c. no. 41209264 in name of Lohana Community of United Kingdom and
the intimation about such deposit be sent on glcuk2015@yahoo.co.uk by email
before 15-3-2015.
4. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman,
UAE etc. (except UK) shall be provided with the accommodation in the Hotels
were the arrangements are made by the Host from 23rd to 27th morning (4 nights).
The delegates from UK shall have to make their own arrangements for
accommodation and transportation.
...25. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman,
UAE etc. shall have to reach to Heathrow Airport on 23rdApril 2015 latest by 03.00pm
to avail the transport facility made by the Host to take the delegates from Heathrow
Airport to Leicester and shall communicate with the Host about its travel plan.
6. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman, UAE
etc. shall invariably send by email the following journey details and following
documents on glcuk2015@yahoo.co.uk with a copy to lomap@lohanamahaparishad.org
JOURNEY DETAILS
* Date of Departure .............................. * Date of Return ..............................
* Flight Detail .............................. * Time to reach Heathrow..............................
* Documents required : Photocopies of Ticket & Passport – as well as extra Passport
 Size Photo
For any kind of further assistance you may contact the under mentioned
representatives.
As delegates from many countries are participating in this Global Convention, this
convention is going to be a very good platform to discuss various issues, opportunities and
threat to our community at the global level.
Your active participation and early registration shall be highly appreciated.
Thanks Regards
Hemubhai Chandarana Chetan Amalanai Himanshu Thakkar
 Convener Coordinator Convener
 (LCUK) LMP
M. + 44 778 084 7911 +44 758 967 8727 + 91 9879301004
hchandarana@hotmail.co.uk camlani54@yahoo.com experteducation@gmail.com
.2.
www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

Wednesday, April 8, 2015

ઉનાળામા લુ લાગવાના લક્ષણો અને લુ થી બચવાના ઉપાયોની જાણકારી સૌજન્ય : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ : ગુજરાત રાજ્ય www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

ઉનાળામા લુ લાગવાના લક્ષણો અને 
લુ થી બચવાના ઉપાયોની જાણકારી 

સૌજન્ય  : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ : ગુજરાત રાજ્ય
www.ashokhindocha.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજુરી કરી જીવન ગુજારતા શ્રમિક વર્ગ માટે લુ ઘણી વખત જીવલેણ સાબીત થાય છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરિરનું તાપમાન વધી જાય છે સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવો થવાથી ઘટી જાય છે પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી જેથી શરીરનું તાપમાન વધી હાથ-પગ દુઃખવા લાગે, ખુબ તરસ લાગે તેમજ ગભરામણ થાય અને ચકકર આવી જાય છે શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય અને જો ત્વરીત સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી પણ લૂ લાગે છે.                                     

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂ નાં છે આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે યાદ રહે કે જો લૂ થી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરું અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું જોઈએ  એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂ થી બચી શકાય છે ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરું પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયું કાકડી કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

લુ લાગવાના લક્ષણોમાં જોઈએ તો માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્‍નાયુનો  દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્‍યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્‍યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્‍યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા - ઉલ્‍ટી થયા હોય તેવી વ્‍યકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે.

ઉનાળામાં લુ ન લાગે તે માટે  સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ  જયારે આપણને  લુ લાગે ત્‍યારે સૌથી અગત્‍યનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે ત્યારે  જરા પણ સમય ગુમાવ્‍યા વગર સારવારના પગલાં લેવા જોઇએ સૌ પ્રથમ વ્‍યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્‍યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, આરોગ્‍ય કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ તેને વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડવા જરૂરી છે  ઉપરોકત સંજોગોમાં વધુ સારવાર માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ધ્વારા જણાવાયુ છે.  
www.ashokhindocha.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક) બ્લોગ : http://atulnchotai.wordpress.com
    ============================================================