Monday, October 24, 2011

Diwali Greetings 2011-by Ashok Hindocha M-09426254999


wishing all the Happy Deepawali & Happy New Year-Raghuvanshi Sneh Milan on 27-10-2011 at Kalavad road, Keshria Lohana Mahajan wadi Rajkot from 5.30 .p.m. to 7.30.p.m. with Musical Extra ordinary Progrrame-arranged by Rajkot Lohana Mahajan & all Raghuvanshi Institutions, all the Raghuvanshi"s are invited(with Family)for SnehMilan-& musical Progrramme.On 2nd Nov.-Wednesday JALARAM JAYANTI Will be Celebrated in RAJKOT. BIG SHOBHA YATRA By JALARAM JANMOSTAVA SAMITEE-Will be Organished from Chaudhary Highschool to Rajkot City Area & Maha AARTI- MAHA PRASAD at PANCHNATH TEMPLE-RAJKOT.All JALARAM PREMI"S Are Invited in SHOBHAYATRA-MAHAPRASHAD.KARYALAY Of JALARAM JANMOSTAV SAMITI STARTED At Kesharia Lohana Mahajan Wadi-Karan Para-Rajkot. All the Float Holders are Requested to Visit Karyalaya & contect Jalaram Janmostava Samiti Rajkot-JAY JALARAM-Ashok Hindocha M-09426254999 E-mail-hindochaashok@gmail.com, www.ashokhindocha.blogspot.com,www.bsnlnewsbyashokhindocha.blogspot.com.Jay Jalaram to All

Sunday, October 23, 2011

Thursday, October 20, 2011

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-inf. by Ashok Hindocha Rajkot M-09426254999

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-unknown
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-



માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય

સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે

નથી બોલવા માં આવતું.



કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,

દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી

વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.



પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?



માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.



રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા

પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?



બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.

કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.



જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત

ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.



દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે

લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.



પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે

” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.



પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.



પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક

ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં

પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.



પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.



માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનુ અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,

વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમા�ª8



આપણાં, કેટલું, જીવનમાં, પિતાનું, મહત્વ?-
http://ashokhindocha.blogspot.com M-09426254999

Latest social News by Ashok Hindocha M-09426254999 http://lohanayuvakpragatimandal.blogspot.com


Monday, October 17, 2011

Page_3.pdf (application/pdf Object)-Lohana mahaparishad-Subhechha

Page_3.pdf (application/pdf Object)
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
www.akilanews.com

Friday, October 14, 2011

Blogger: lohana yuvak pragati mandal-Rajkot -9426216794-09426254999/0281-2234714(o)(7 P.M..to9P.M.) - Create Post

Blogger: lohana yuvak pragati mandal-Rajkot -9426216794-09426254999/0281-2234714(o)(7 P.M..to9P.M.) - Create Post
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

http://lohanayuvakpragatimandal.blogspot.com


object width="400" height="300">

http://lohanayuvakpragatimandal.blogspot.com

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999


Tuesday, October 11, 2011

Monday, October 10, 2011

Navratri Mahotsava By Raghuvanshisamaj Rajkot-inf. by Ashok Hindocha M-09426254999

hindochaashok@gmail.com
                                              http://lohanayuvakpragatimandal.blogspot.com M-09426254999
                                              www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999 

Monday, October 3, 2011

Lohana Mahaparishad -New Office Beareres-Health committee


New Office Beareres of Lohana Mahaparishad(National Level)Health committee
Cahirman  :- Dr. Nitin P. Radia- M-098250-79147
email:-drnpradia@hotmail.com
National Secretary :- Prakashbahi Thakker -M-99257-62123
National Treasurer :- Ashok Hindocha M-09426254999
                                         M-09426201999
 hindochaashok@gmail.com
http://www.bsnlnewsbyashokhindocha.blogspot.com/

              
  
                                           New Office Beareres of Lohana Mahaparishad Health
                                                     Committee
                                           http://www.lohanamahaparishad.org/
                                           http://lohanamahaparishadnews.blogspot.com/
                                           http://www.bsnlnewsbyashokhindocha.blogspot.com/ M-09426254999